0 votes
425 views
in Chapter 2 કુસુમનું કઠણ તપ by (2.2k points)
edited
“કુસુમનું કઠણ તપ’ શીર્ષકની યથાર્થતા સ્પષ્ટ કરો.

1 Answer

0 votes
by (2.2k points)
edited
ગોવર્ધનરામ ત્રિપાઠી લિખિત “સરસ્વતીચંદ્ર’ નવલકથાના વૈવિધ્યસભર જીવંતપાત્રો, સુંદર વર્ણનો અને ચિંતનાત્મક ગદ્યશૈલીને કારણે ગુજરાતી સાહિત્યમાં જીવંત સ્થાન ધરાવે છે.

વિદ્યાચતુર અને ગુણિયલની મોટી દીકરી કુમુદનું જીવન સરસ્વતીચંદ્રના ગૃહત્યાગને કારણે દુઃખમય બની ગયું હતું. કુમુદની બહેન કુસુમ હોશિયાર અને બુદ્ધિશાળી હતી. પશ્ચિમના આચાર

મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. ફૂંક મારવા જતા એના મોં પર રાખોડી ચોંટી જાય છે. ધુમાડાને કારણે એની આંખો કેસૂડાં રંગ જેવી લાલ થઈ ગઈ. તેમ છતાં મુશ્કેલીઓથી ડર્યા વિના કપરી પરિસ્થિતિમાં કેમ રહેવું એ માટે મનને તૈયાર કર્યું. સુંદરના સમજાવવા છતાં એ પોતાના વિચારોમાં મક્કમ રહે છે.

સમગ્ર નવલકથા-ખંડમાં કુસુમના કઠણ તપનું સચોટ આલેખન કર્યું છે. માટે શીર્ષક સર્વથા યોગ્ય છે.

Related questions

Doubtly is an online community for engineering students, offering:

  • Free viva questions PDFs
  • Previous year question papers (PYQs)
  • Academic doubt solutions
  • Expert-guided solutions

Get the pro version for free by logging in!

Recent Badges

Doubtly Earned a badge
kyptec.lifestyle Earned a badge
kyptec.lifestyle Earned a badge

5.7k questions

5.1k answers

108 comments

649 users

...